મહિલા પશુપાલકો સાથે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી

બનાસ ડેરીના પટાંગણમાં પાલનપુર અને વડગામ તાલુકાની મહિલા પશુપાલકો સાથે તેમના હિતલક્ષી અને ડેરીના વિકાસલક્ષી મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ સંવાદ કર્યો. પશુપાલનથી પશુપાલકોના જીવનમાં આવેલ સકારાત્મક પરિવર્તનની ખુશી એમના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહી હતી. બનાસ ડેરી

Read More

મિશન ખાદી હની સંવાદ અને હની બોક્સ વિતરણ કાર્યક્રમ

બનાસના ખેડૂતો  મધના વ્યવસાયથી લાખો રૂપિયા મેળવતા થયા છે: શ્રી મનોજ કુમાર, ચેરમેન KVIC ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ના ચેરમેન શ્રી મનોજ કુમારજીની અધ્યક્ષતામાં આજે બનાસ ડેરી પાલનપુર ખાતે મિશન ખાદી હની સંવાદ અને હની બોક્સ

Read More